اعانه 15 سپتمبر 2024 – 1 اکتبر2024 د پیسو د راټولولو په اړه

Ajay (Gujarati Edition)

  • Main
  • Ajay (Gujarati Edition)

Ajay (Gujarati Edition)

Anand Neelakantan [Anand Neelakantan]
دا کتاب تاسو ته څنګه خواښه شوه؟
د بار شوي فایل کیفیت څه دئ؟
تر څو چې د کتاب کیفیت آزمایښو وکړئ، بار ئې کړئ
د بار شوو فایلونو کیفیتی څه دئ؟
તમે દુર્યોધનને ઓળખો છો? 

કુરુસભામાં સમાધાન માટે આવેલા શ્રીકૃષ્ણને સ્પષ્ટ શબ્દોમાં નકારનાર ગાંધારીપુત્ર દુર્યોધનને આપણે આજ સુધી સંસારના તમામ દુર્ગુણ અને અધર્મના પ્રતીક તરીકે જ યાદ રાખ્યો છે, ખરું ને? 

યુધિષ્ઠિર સાથે જુગારમાં છળકપટ શકુનિએ કર્યું; ભરી સભામાં દ્રૌપદીનાં ચીર દુઃશાસને ખેંચ્યા. મહાભારતની કથામાં અનેક લોકોએ અનેક ખોટાં કામ કર્યાં છે, પણ સદીઓથી મહાભારતની કથા કહેતા, સાંભળતા આવેલા તમામ લોકોએ, બધાય પાપનો બોજ દુર્યોધનના શિરે જ નાખ્યો છે ને? 

પરંતુ આ પુસ્તકનાં પૃષ્ઠો પર તમને એ હજારો વર્ષના બોજથી ઝૂકી ગયેલા ખલનાયક દુર્યોધનનો નહીં, પણ એનામાં ઉન્નત મસ્તકે રહેલા સુયોધનનો પરિચય થશે. કુરુક્ષેત્રમાં જેનો ઘોર પરાજય થયો, એ દુર્યોધનને લેખકે અહીં `અજય' કહ્યો છે, જેનો કોઈ પરાજય ન કરી શકે. શું કામ? 

આ જાણવા માટે તમારે સુયોધનની દૃષ્ટિએ જોવાયેલું, લખાયેલું આ મહાભારત વાંચવું પડશે - દુર્યોધનનું મહાભારત. 

વર્ષોથી મહાભારત પાંડવોની જયગાથા તરીકે વંચાયું છે. હવે સાંભળો દુર્યોધનની અજય-કથા! શક્ય છે કે, આજ પછી જય-પરાજય, ધર્મ-અધર્મના તમારાં પરંપરાગત પરિમાણો પણ બદલાઈ જાય!
خپرندویه اداره:
R R Sheth & Co Pvt Ltd
ژبه:
gujarati
ISBN 10:
9351226484
ISBN 13:
9789351226482
فایل:
EPUB, 542 KB
IPFS:
CID , CID Blake2b
gujarati0
په آن لاین ډول لوستل
ته بدلون په کار دي
ته بدلون ناکام شو

مهمي جملي